ફિક્સ પગાર ના કર્મચારીઓ, આશાવર્કરો અને પત્રકારો ના પરિવાર ને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ મળશે લાભો . - Infogujarati.in

Latest

Friday, April 24, 2020

ફિક્સ પગાર ના કર્મચારીઓ, આશાવર્કરો અને પત્રકારો ના પરિવાર ને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ મળશે લાભો .

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકાર માં ફિક્સ પગાર  થી નોકરી કરતા કર્મચારીઓ , આશાવર્કર અને પત્રકારો ના પરિવાર ને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ લાભો આપવા માટે પરિપત્ર કરી દેવામાં આવેલ છે  
યોજના નો લાભ કઈ રીતે લેવો તેની તમામ માહિતી પરિપત્ર માંથી મળી જશે. 





વધુમાં સરકારી કર્મચારી જે જિલ્લામાં નોકરી કરતો હોય ત્યાં અને જ્યાં તેનું કાયમી રહેઠાણ હોય તે બંને માં થી કોઈ પણ જગ્યાએ થી આ કાર્ડ જરૂરી દસ્તાવેજ રજુ કરી કઢાવી સકશે. 

No comments:

Post a Comment